રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ અને અંકલેશ્વર રનર્સ ગ્રુપ દ્વારા આયોજિત રેવા મેરેથોન 3.0નું આયોજન
વન સ્ટેપ ફોર હેલ્થ એન્ડ વન સ્ટેપ ફોર એન્વિરોન્મેન્ટ અને રન ફોર નર્મદા મૈયા ઈન નેચર્સ લેપની થીમ…
વન સ્ટેપ ફોર હેલ્થ એન્ડ વન સ્ટેપ ફોર એન્વિરોન્મેન્ટ અને રન ફોર નર્મદા મૈયા ઈન નેચર્સ લેપની થીમ…
અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે રનર્સ ગૃપ બનાવવામાં આવ્યું છે.