ઓસ્ટ્રેલિયાથી પરત ભારત આવી અતિ મૂલ્યવાન દુર્લભ મૂર્તિઓ, PM મોદીએ કર્યું નિરીક્ષણ…
ઓસ્ટ્રેલિયાએ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા સાથે જોડાયેલ 29 અતિ મૂલ્યવાન દુર્લભ મૂર્તિ ભારત પરત કરી…
ઓસ્ટ્રેલિયાએ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા સાથે જોડાયેલ 29 અતિ મૂલ્યવાન દુર્લભ મૂર્તિ ભારત પરત કરી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાથી પરત લાવવામાં આવેલી 29 પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું.