આર્યન ખાનની ઘર વાપસી: 27 રાત વિતાવ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો,જુઓ તસ્વીરો
27 રાત જેલમાં પસાર કર્યા બાદ આજે, 30 ઓક્ટોબરે આર્યન જેલમાંથી બહાર આવ્યો છે.આર્યનને લેવા માટે શાહરુખ નહોતો…
27 રાત જેલમાં પસાર કર્યા બાદ આજે, 30 ઓક્ટોબરે આર્યન જેલમાંથી બહાર આવ્યો છે.આર્યનને લેવા માટે શાહરુખ નહોતો…
આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આર્યને ઘણી શરતો પણ માનવી પડશે
ત્રણેય આરોપી આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાના વકીલોએ દલીલો પૂરી કરી હતી.
બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટ મંગળવારે સુનાવણી કરશે.
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી.
આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચા 20 ઓક્ટોબર સુધી જેલમાં જ બંધ રહેશે.
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન 2 ઓક્ટોબરથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના રડાર પર છે.