ભરૂચ:કોરોના સામે લોકોને સાવચેત રહેવા શહેરમાં જાગૃતતા રથનું પ્રસ્થાન કરાવાયું
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.…
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.…
વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી એકલારા ગામના લોકોને નિષ્ણાંત વકીલોની પેનલ દ્વારા ટેલિલો સર્વિસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.