મકરસંક્રાંતિ: કાલે એક કરોડ લોકો કરશે સૂર્ય નમસ્કાર, આયુષ મંત્રાલયે કહ્યું- ઘણા દેશોમાં યોજાશે કાર્યક્રમો
મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિની સવારે વિશ્વભરમાં લગભગ એક કરોડ લોકો સૂર્ય નમસ્કાર કરશે.
મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિની સવારે વિશ્વભરમાં લગભગ એક કરોડ લોકો સૂર્ય નમસ્કાર કરશે.