અમરેલી : દિવસે વીજળી આપવાની માંગ સાથે ખેડૂતોએ બગસરા PGVCL કચેરીનો ઘેરાવ કર્યો…
અમરેલી જિલ્લાના ખેતીવાડી વિસ્તારોમાં દિવસ દરમ્યાન વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો PGVCL કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા
અમરેલી જિલ્લાના ખેતીવાડી વિસ્તારોમાં દિવસ દરમ્યાન વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો PGVCL કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા
ખેડૂત જગતનો તાંત ગણાઈ છે પણ બગસરા પંથકના ખેડૂતોને નીલગાયના રોજના ત્રાસ બાદ જંગલી ભૂંડની નવી આફતથી ખેતીના…