બનાસકાંઠા : આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઝેરીની ઘટના બાદ તંત્રની કાર્યવાહી,બે ઇન્ચાર્જ આચાર્યોને કરાયા ફરજ મોકૂફ
બનાસકાંઠાના દાંતાના વેકરી આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઝેર બાદ વિદ્યાર્થીના મોતની ઘટના માટે જવાબદાર આશ્રમશાળા અને ઉચ્ચતર માધ્યમિક…
બનાસકાંઠાના દાંતાના વેકરી આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઝેર બાદ વિદ્યાર્થીના મોતની ઘટના માટે જવાબદાર આશ્રમશાળા અને ઉચ્ચતર માધ્યમિક…
ધાનેરા તાલુકાના કુંડી ગામની ઘટના, એપેડેમિક ડ્રોપસીની ઘટના આવી સામે.
કુંડી ગામમાં એક જ પરિવારના 7 સભ્યોને ફૂડ પોઇઝનની અસર થઈ હતી. જેમાં 3 સભ્યોના મોત થતા સમગ્ર…