બનાસકાંઠા : અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાશે
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે તા. 15 ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો…
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે તા. 15 ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો…
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે
ટેઢુડી તળાવ, ધરોળિયું તળાવ અને પંચાયતની માલિકીની જમીનો પર 38 જેટલાં શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું,
SOG પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો, અમીરગઢ બોર્ડર પરથી લાખોના ચરસનો જથ્થો ઝડપાયો
રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાનું ગ્રહણ નાના ધંધા રોજગારોને લાગ્યું છે, ત્યારે બનાસકાંઠા જીલ્લામાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો…
પાલનપુરમાં એક એવું દવાખાનું છે કે જે ચાર આનાના દવાખાનાના નામથી ઓળખાય છે.
રાજયમાં પોલીસ વિભાગમાં ભરતીની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પાલનપુરમાં પરીક્ષાર્થીઓને તાલીમ માટે સામાજીક સંસ્થાઓએ બીડુ ઝડપ્યું છે.
બસ સ્ટેશનનું નામ સાંભળતાં જ મુસાફરો અને બસોના અવાઝથી ધમધમતા સ્ટેશનનું દ્રશ્ય આપણી નજર સામે તરી આવે છે.
હેરાનગતિ નહિ કરવા બદલ લાંચની માંગણી કરનારા ડીરેકટરને છટકુ ગોઠવી આબાદ ઝડપી લેવાયો
કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને પરિશ્રમ બાદ આખરે મંજિલ મળી જ જાય…