ભરૂચ: અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, નવા સુસજ્જ ટ્રોમા સેન્ટરનું નિર્માણ કરાયું.
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, નવા સુસજ્જ ટ્રોમા સેન્ટરનું નિર્માણ કરાયું.
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતો પાર્થ પવારનું ત્રણ મહિના પહેલાં પૃથ્વી પર અવતરણ થયું છે.…
અંકલેશ્વરમાંથી બ્રાન્ડેડ કંપનીના બિસ્કિટ ભરેલા ટેમ્પાની ચોરી, ચોરીના બિસ્કિટ ખરીદનાર સુરતના વેપારીની ધરપકડ.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ગિરનાર સોસાયટીમાં રહેતા તરુણભાઈ મિશ્રાનો 6 વર્ષીય પુત્ર શનિ મિશ્રા આજરોજ સારવારના અરસામાં…
અંકલેશ્વર ખાતે રહેતા એક રાજસ્થાની યુવાનને ગળેફાંસો આપી હત્યા કર્યા બાદ તેના મૃતદેહને નબીપુર નજીક ઝંગાર ગામ પાસે…
સૂરવાડી રેલ્વે ઓવરબ્રિજની અધૂરી કામગીરી, વાહનચાલકોએ ઉપયોગ શરૂ કરી દીધો.
સંસ્થાઓ અને શાળાઓમાં ઉજવાયું રાષ્ટ્રીય પર્વ, મહાનુભવોના હસ્તે ફરકાવવામાં આવ્યો તિરંગો.
અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ રસીકરણ કેન્દ્ર પર વેક્સિન મેળવવા લોકોએ પડાપડી કરી હતી ત્યારે શોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા…
સાત દિવસમાં કોંગ્રેસનું સાતમુ વિરોધ પ્રદર્શન, શનિવારે કોંગ્રેસનું વિકાસ ખોજ અભિયાન.
અંકલેશ્વર ખાતે રોજગાર દિનની ઉજવણી કરાઇ, પંકજ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ.