ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ભુતમામાની ડેરી પાસે લાગ્યું સાઇન બોર્ડ
ભરૂચની નર્મદા નદી પર બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના દિવસથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે.…
ભરૂચની નર્મદા નદી પર બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના દિવસથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે.…
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના સૂત્રો અંકલેશ્વર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે સુરવાડી…
ભરૂચ અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ સિટી બસ સેવા, સિટી બસ સેવાને બહોળો પ્રતિસાદ.
નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસોને મળી મંજુરી, ભરૂચ- અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાનો થયો પ્રારંભ.
પાનોલીની હોનેસ્ટ ટ્રેડિ઼ગ કંપનીમાં કાર્યવાહી, ભરૂચ એલસીબીની ટીમે પાડયો દરોડો.
મંદિર પરિષરમાં જ રથ ફેરવવામાં આવશે, ભરૂચમાં 2 અને અંકલેશ્વરમાં 1 સ્થળેથી નીકળે છે રથયાત્રા.
અંકલેશ્વરમાં કલંકિત કિસ્સો,સગા બાપે પુત્રી પર દુષ્કર્મ કરવાની કરી કોશિશ. 10 વર્ષની પુત્રી સાથે નરાધમ બાપની શરમજનક હરકત.
વાહન ચાલકો માટે રાહતના સમાચાર. અંકલેશ્વરની સુરવાડી રેલવે ફાટક પર બનેલ ઓવરબ્રિજનું થશે લોકાર્પણ
અંકલેશ્વર શહેરમાં આવેલ ગજાનંદ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.35 લાખથી વધુની મત્તાની…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા આજરોજ વર્લ્ડ બાઇસિકલ ડે નિમિત્તે સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…