ભરૂચ : શનિવારે 8 કલાક સુધી વીજકાપની સાથે પાણી વિના ટળવળશે શહેરીજનો
કોરોનાના કેસ વધી રહયાં હોવાથી લોકોમાં દોડધામ વધી છે. મોટાભાગના શહેરીજનો દવાખાનાઓ અને હોસ્પિટલના ચકકર કાપી રહયાં છે
કોરોનાના કેસ વધી રહયાં હોવાથી લોકોમાં દોડધામ વધી છે. મોટાભાગના શહેરીજનો દવાખાનાઓ અને હોસ્પિટલના ચકકર કાપી રહયાં છે
એક જ દિવસમાં વેકસીનના 15 હજાર કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યાં
ભરૂચ શહેરના શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કીમીના રસ્તાના રીસરફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
આ વિસ્તારમાં રસ્તા પાણી અને વિજળી સહિતની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચ શહેરમાં દિવાળીની ભારે ખરીદી નીકળી છે ત્યારે વિવિધ માર્ગો પર ટ્રાફિકજામ થઇ રહયો છે ત્યારે નગરપાલિકાએ દબાણ…
ભરુચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે રાજ્યની 6 નગરપાલિકાના ફાયર વિભાગની ભરતી માટેનો વિકલ્પ પસંદગી મેળો યોજાયો હતો..રાજ્યમાં…
ભરૂચ શહેરની મારુતિનગર સોસાયટીમાં ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાતા અતિશય દુર્ગંધવાળું પાણી અહીના વિસ્તારમાં ફરી વળ્યું છે, ત્યારે મચ્છરોના…
ભરૂચ નગરપાલિકાની નેશનલ હાઇવે પર માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટને બંધ કરી દેવામાં આવી છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં જોડાણ આપી સોયેબ પાર્ક પાણીની ટાંકીની મુખ્ય પાઈપલાઈન સાથે…
મંગળવારની રાત્રે ભરૂચ અને અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયાં હતાં. ખાસ…