ભરૂચ : શુક્લતીર્થ રેતી લીઝ વિસ્તારમાં ઝારખંડના યુવકનું શંકાસ્પદ મોત, હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ આરંભી…
ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ નજીક રેતી લીઝ વિસ્તારમાં એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે નબીપુર…
ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ નજીક રેતી લીઝ વિસ્તારમાં એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે નબીપુર…
આવી જ એક ઘટના શુકલતીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી.કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં…
કડોદ ખાતે સૌપ્રથમ મીની કબીરવડની સ્થાપના કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવીને…
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં બે દિવસમાં ચાર લોકો ડૂબી જવાની ઘટના બાદ ખાણ અને ખનીજ વિભાગ…
ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ડૂબી જતાં 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે…
ભરૂચ જિલ્લાના શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત |…
ભરૂચના તીર્થધામ શુકલતીર્થની જાત્રામાં પિતા પુત્ર સહિત ત્રણ લોકો નર્મદા નદીમાં ન્હાવા જતા ડૂબ્યા હતા,જેમાં બે નાં મૃતદેહ મળી…
ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દેવ ઉઠી અગિયારસથી…
ભરૂચથી 17 કિલોમીટરના અંતરે આવેલ શુક્લતીર્થ ગામ ખાતે કારતકી અગિયારસના દિવસથી 7 દિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત,…
ભરૂચ થી શુક્લતીર્થ જવાના માર્ગ પર તળાવ પાસે એક ઇકો કાર ચાલકે 2 બાઈકને ટક્કર મારી હતી. જેમાં એક બાઈક સવાર વીજ કંપનીના…