અંકલેશ્વર : ગામ તળાવની ફરતે લગાવેલ 150 જેટલી પ્રોટેક્શન એંગલની ચોરી, વિપક્ષે કર્યા પાલિકા પર ગંભીર આક્ષેપ
ગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શન એંગલોની ચોરીની ઘટનાના પગલે વિપક્ષે સવાલો ઉઠાવી વહેલી તકે ફરિયાદ નોંધાવવા માંગ કરી…
ગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શન એંગલોની ચોરીની ઘટનાના પગલે વિપક્ષે સવાલો ઉઠાવી વહેલી તકે ફરિયાદ નોંધાવવા માંગ કરી…
ઐતિહાસિક પ્રવાસનધામ કબીરવડ ખાતે ઇજારદારના લાખો રૂપિયા બાકી અને 2 વર્ષના કોરોના કાળને લઈ હોડીઘાટ બંધ થઈ ગયો…
નર્મદા નદીના પવિત્ર નીરમાં શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું
હાંસોટના શ્રી રામ ગ્રૂપ દ્વારા પ્રતિ વર્ષ શ્રાવણ માસના અંતિમ શનિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે
બીલ્કીશબાનુને ન્યાય અપાવવા આવેની માંગ સાથેનું ભરૂચ કલેકટર આવેદનપત્ર પાઠવ્યું હતું.
આજે દશમના દિવસે મેઘરાજાને વિદાય આપવામાં આવી હતી. વર્ષોથી દિવાસાના દિવસે ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે.
નેત્રંગ તાલુકાના ઉમરખેડાથી વાંકોલ ગામે બાઇક લઈ હરિલાલ શંકરભાઇ વસાવા જઈ રહ્યા હતા. જેઓ મધુમતી ખાડીના વહેણમાં તણાઈ…
ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર એક આરોપીને પોલીસે ચોરીમાં ગયેલ ૧,૪૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે…
ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની…
માતર ગામના યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં ગુજરાત સરકાર દ્વારા રૂ.૪ લાખની સહાય આપવામાં આવી