ભીમ અગિયારસ, ગંગાદશમી, નિર્જળા એકાદશી અને ગાયત્રી જયંતિનો આજે સુભગ સમન્વય
ભીમ અગીયારસના મહાપર્વે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં સાંજે ઠાકોરજીને પરંપરાગત રીતે સુશોભિત નાવમાં બિરાજમાન કરીને જલવિહાર કરાવવામાં આવશે.
ભીમ અગીયારસના મહાપર્વે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં સાંજે ઠાકોરજીને પરંપરાગત રીતે સુશોભિત નાવમાં બિરાજમાન કરીને જલવિહાર કરાવવામાં આવશે.
રાજ્યભરમાં સારો અને વાવણી લાયક વરસ્યો વરસાદ, ભીમ અગીયારસના મુહૂર્ત સાથે ખેડૂતોમાં હરખની હેલી.