ભરૂચ : ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના, જુઓ શું છે મુર્તિની વિશેષતા
ભરૂચમાં મેઘ ઉત્સવની તૈયારી અમાષના દિવસે મેઘરાજાની પ્રતિમાની કરાય સ્થાપના સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું સ્થાપન કરાયું ભરૂચમાં…
ભરૂચમાં મેઘ ઉત્સવની તૈયારી અમાષના દિવસે મેઘરાજાની પ્રતિમાની કરાય સ્થાપના સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું સ્થાપન કરાયું ભરૂચમાં…
કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભોઇવાડમાં છડી ઝુલાવવામાં આવી હતી તેમજ શ્રધ્ધાળુઓએ મેઘરાજાના દર્શન કર્યા હતાં.
25 દિવસ સુધી પ્રતિમાના લોકો દર્શન કરી શકશે. છડીનોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં…