🔴 Breaking
સાબરકાંઠા : કુકડીયાની મહિલાઓએ માટીના ઈકો-ફ્રેન્ડલી ગણેશ બનાવી પર્યાવરણનું જતન કર્યુંઅંકલેશ્વર: ખોડલધામ સમિતિ દ્વારા એક્ઝિબિશન યોજાયું, મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા ઉત્પાદનોનું કરાયુ પ્રદર્શનઅંકલેશ્વર : ટ્રાફિકને અડચણરૂપ ત્રણ રસ્તા શાક માર્કેટના લારી-પાથરણાવાળાઓના દબાણને પાલિકા તંત્ર દ્વારા દૂર કરાયા…ભરૂચ: શ્રાવણ માસના અંતિમ દિને સેવાશ્રમ રોડ પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે મેળો ભરાશે, તૈયારીઓ શરૂ કરાઇભરૂચ: ઝઘડિયાથી અંબાજી પગપાળા સંઘનું ભવ્ય સ્વાગત કરાયુ, ધાર્મિક માહોલ જોવા મળ્યોભરૂચ: એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 3 લોકોના મોતના મામલામાં આરોપી ટ્રક ચાલકની ધરપકડ, 8 કારના ડેશકેમની મદદથી આરોપીની ધરપકડAIનો નોસ્ટાલ્જિક જાદુ,નેતાઓથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી,દરેક પર ચડ્યો 80ના દાયકાના ‘વિન્ટેજ લૂક’નો ખુમારસુરત : પાંડેસરાની બોગસ પરવાનગી ધરાવતી શાળાની માન્યતા રદ, 200 બાળકોનું ભવિષ્ય સચવાશે!સાબરકાંઠા : કુકડીયાની મહિલાઓએ માટીના ઈકો-ફ્રેન્ડલી ગણેશ બનાવી પર્યાવરણનું જતન કર્યુંઅંકલેશ્વર: ખોડલધામ સમિતિ દ્વારા એક્ઝિબિશન યોજાયું, મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા ઉત્પાદનોનું કરાયુ પ્રદર્શનઅંકલેશ્વર : ટ્રાફિકને અડચણરૂપ ત્રણ રસ્તા શાક માર્કેટના લારી-પાથરણાવાળાઓના દબાણને પાલિકા તંત્ર દ્વારા દૂર કરાયા…ભરૂચ: શ્રાવણ માસના અંતિમ દિને સેવાશ્રમ રોડ પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે મેળો ભરાશે, તૈયારીઓ શરૂ કરાઇભરૂચ: ઝઘડિયાથી અંબાજી પગપાળા સંઘનું ભવ્ય સ્વાગત કરાયુ, ધાર્મિક માહોલ જોવા મળ્યોભરૂચ: એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 3 લોકોના મોતના મામલામાં આરોપી ટ્રક ચાલકની ધરપકડ, 8 કારના ડેશકેમની મદદથી આરોપીની ધરપકડAIનો નોસ્ટાલ્જિક જાદુ,નેતાઓથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી,દરેક પર ચડ્યો 80ના દાયકાના ‘વિન્ટેજ લૂક’નો ખુમારસુરત : પાંડેસરાની બોગસ પરવાનગી ધરાવતી શાળાની માન્યતા રદ, 200 બાળકોનું ભવિષ્ય સચવાશે!

Tag: <span>blessed</span>

નવસારી : અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આહુતિ-અભિષેક થકી ધન્યતા અનુભવી…

Nov 24, 2024 1 min read

નવસારીના કછોલ ગામ ખાતે આયોજિત 5 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે…

સુરેન્દ્રનગર : 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવ મંદિરે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર, ધજા-પૂજાકરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા…

Sep 14, 2023 1 min read

શ્રાવણ માસના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આવેલ 400 વર્ષ જૂના ઠાંગેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં…

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ધ્વજાપૂજા-સોમેશ્વર પૂજા કરી અનુભવી ધન્યતા…

Sep 11, 2023 1 min read

ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા…

ભરૂચ : નુતન વર્ષના દિવસે મંદિરોમાં ભક્તોનો ધસારો, ભગવાનના દર્શન કરી લોકો ધન્ય બન્યા…

Oct 26, 2022 1 min read

આજે નવા વર્ષના દિવસે પરીવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ મંદિરે પ્રાર્થના કરવા પહોચ્યા હતા

અમદાવાદ:દિવાળીના પાવન પર્વે વિવિધ દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ, દેવ દર્શન કરી ધન્યતા અનુભવી

Oct 24, 2022 1 min read

દિવાળીનો તહેવાર રાજ્યભરમાં ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે પરિવાર સાથે લોકો આ તહેવારની મજા માણી રહ્યા છે ત્યારે આજે…

જ્યારે મુલાયમ સિંહ યાદવે લોકસભામાં પીએમ મોદીને “વિજય ભવ”નાં આશીર્વાદ આપ્યા હતા

Oct 10, 2022 1 min read

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ એક એવું વ્યક્તિત્વ હતું જે વિપક્ષ અને શાસક પક્ષ બંનેના નેતાઓની નજીક…

ભરૂચ: સિંધવાઈ સોસાયટી સ્થિત ગણેશઉત્સવમાં ઘરડા ઘરના 30 વડીલો શ્રીજીની આરતી ઉતારી ધન્ય થયા, ગબા રમી જીવનનો આનંદ માણ્યો

Sep 8, 2022 1 min read

પરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક સ્થિત ઘરડા ઘરમાં રહેતા વડીલો માટે ભરૂચ શહેરના સિંધવાઈ ગણેશ…

ભાવનગર : પવિત્ર શ્રવણ માસમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી,જાણો મંદિરનો મહિમા

Jul 31, 2022 1 min read

આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન…

બોટાદ : શ્રાવણ માસના પ્રથમ શનિવારે કષ્ટભંજન દાદાના સિંહાસનને ફળોનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા…

Jul 30, 2022 1 min read

શ્રાવણ માસના પ્રથમ શનિવારે સાળંગપુર ઊમટ્યું ઘોડાપૂર, કષ્ટભંજન દાદાના સિંહાસનને વિવિધ ફળોનો શણગાર કરાયો

બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને કેરીનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા…

May 3, 2022 1 min read

સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારે અને અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી…