ભરૂચ: JCI દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ભરૂચ JCI દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચ JCI દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોનો અનોખો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.
દેશના યુવાનોને એકત્રિત કરી તેમની શક્તિને સાચી દિશામાં વાળવા માટે એનસીસીની સ્થાપના 1948માં કરાય હતી
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ વિશેષ ઉપસ્થિત રહી સંસ્થાની સેવા ભાવનાને બિરદાવી હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ક્રેડિટ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર…
રાજયસભાના પુર્વ સાંસદ સ્વ. અહમદ પટેલની 72મી જન્મજયંતિના અવસરે તેમના સેવાકાર્યની સફરને આગળ ધપાવવામાં આવી હતી
ગુજરાત પોલીસે થેલેસેમિયાથી પીડિત બાળકોને દત્તક લીધાં છે અને આ બાળકોને લોહીની સતત જરૂર પડતી હોય છે.
વલસાડ જિલ્લાના વાપીમાં રાજસ્થાન ભવન ચણોદ ખાતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત રક્તદાન શિબિરમાં વન અને આદિજાતિ…
ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર ખાતે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી.
હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે કપરી પરિસ્થિતિમાં લોકોને બ્લડની ખૂબ જ જરૂર…