બ્રિટેનની મહારાણી એલિઝાબેથ કોરોનાથી સંક્રમિત
બ્રિટનની મહારાણી એલિઝાબેથ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. બકિંગહામ પેલેસે એક નિવેદનમાં આ માહિતી આપી હતી
બ્રિટનની મહારાણી એલિઝાબેથ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. બકિંગહામ પેલેસે એક નિવેદનમાં આ માહિતી આપી હતી
બાર્બાડોસ બ્રિટિશ વસાહત બન્યાના લગભગ 400 વર્ષ પછી વિશ્વનું સૌથી નવું પ્રજાસત્તાક બન્યું.
દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે ટેન્શન વધી રહ્યું છે. ભારતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધી રહ્યા છે,
બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના બે કેસો નોંધાતા વડાપ્રધાન બોરિસ જોનસને માસ્ક અને આઈસોલેશન પરત ફરવા આદેશ કર્યો છે.
કોરોના રસી સર્ટિફિકેટ પર બ્રિટનના વલણ વિરુદ્ધ ભારતે જે પગલું ભર્યું તેનાથી હવે બોરિસ જ્હોન્સન સરકાર આઘાતમાં સરી…
ભારત તરફથી બનાવવામાં આવેલું દબાણ કામ કરી ગયુ. બ્રિટનને આખરે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી રસી…
ભારતમાં હાલમાં કોરોના વાયરસ ના કેસમાં ઘટાડો થયો છે. ત્યારે ભારતીય નાગરિકો હવે જલ્દી બ્રિટનની યાત્રા કરી શકશે.…
ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટેન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ…
બ્રિટનના વેલ્સમાં હિન્દુ અને શીખ સમુદાયને મૃત પરિવારજનના અસ્થિ વિસર્જન માટે યોગ્ય સ્થળ મળી ગયું છે. કાર્ડિફના લૈંડન…