ભરૂચ: ઝઘડિયાના બેજવાબદાર ઉદ્યોગ દ્વારા રસાયણ યુક્ત પાણીનો વરસાદી કાંસમાં નિકાલ
ઝઘડિયા જીઆઇડીસીની આરતી ચોકડી નજીક યુપીએલ કંપનીની બાજુની વરસાદી પાણીના નિકાલની કાંસમાં લીલા કલરનું કેમીકલયુક્ત પાણી નજરે પડયુ…
ઝઘડિયા જીઆઇડીસીની આરતી ચોકડી નજીક યુપીએલ કંપનીની બાજુની વરસાદી પાણીના નિકાલની કાંસમાં લીલા કલરનું કેમીકલયુક્ત પાણી નજરે પડયુ…
કોટન કિંગ ગણાતા ભરૂચમાં કપાસના પાકને વ્યાપક અસર, રસાયણ હુમલાના કારણે કપાસ સહિતના પાકની વૃધ્ધિ અટકી.