વડોદરા : કોંગ્રેસના આગેવાનના પુત્ર કુલદીપસિંહ વાઘેલાનો મૃતદેહ તળાવમાંથી મળ્યો
વડોદરાના સાવલી તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ અને મંજુસરના રહેવાસી વિજય વાઘેલાના પુત્રનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે.
વડોદરાના સાવલી તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ અને મંજુસરના રહેવાસી વિજય વાઘેલાના પુત્રનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે.
કૃષ્ણની નગરી દ્વારકામાં કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે.
ત્રણ દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય…
ઉત્તર ગુજરાતના કદાવર નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કહીને છોડી દીધું છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની કવાયત શરૂ થઇ છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ સૂચક છે.
અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યાં હતાં પણ કલેકટર ચેમ્બરમાં હાજર નહિ હોવાથી આગેવાનોએ ચેમ્બરના…
ગઈકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23ની રજૂઆત બાદ આજે પહેલીવાર સંસદમાં ચર્ચા થઈ.
કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
ભાજપથી લઈને દરેક પાર્ટીના નેતાઓ તેમના નિવેદનને શરમજનક ગણાવી રહ્યા છે.
6 મહિલા સાંસદો સાથેની એક તસવીર શેર કરતા થરુરે લખ્યું કે કોણ કહે છે કે લોકસભા કામ કરવા…