ભરૂચ : ટંકારીયા ગામે કોવિડ કેર સેન્ટરમાં સેવા પ્રદાન કરનાર કોરોના વોરિયર્સનું સન્માન
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના હૉલમાં કોવિડ કેર સેન્ટરમાં નિસ્વાર્થપણે સેવા પ્રદાન કરનાર તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સ માટેના…
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના હૉલમાં કોવિડ કેર સેન્ટરમાં નિસ્વાર્થપણે સેવા પ્રદાન કરનાર તમામ તબીબો તેમજ કોરોના વોરિયર્સ માટેના…
જામનગરના ઝાખર ખાતે 100 બેડના કોવીડ કેર સેન્ટરનું રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.. રાજયમાં…
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારીની બીજી લહેર ખુબજ ઘાતક બની ગઈ છે ત્યારે કોરોનામાં દર્દીઓને મુખ્યત્વે ઓક્સિજન…
કોરોના મહામારીમાં જ્યારે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો ફુલ થઈ છે, ત્યારે આજે વેરાવળમાં શિવમ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અને…
રાજ્યમાં કોરોનાની મહામારીનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ. તેના મક્કમ પડકાર માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે અને…
જામનગર કોરોના મહામારી દિવસે ને દિવસે વધે છે ત્યારે જામનગરની અનેક ધાર્મિક અને સામાજિક સેવાકીય સંસ્થાઓ કોરોના દર્દીઓની…
અમદાવાદમાં સતત વધતા જતા કેસને લઈને જે પ્રમાણે લોકો બેડના અભાવના કારણે મોતને ભેટવું પડે છે તેને પગલે…
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોરોનાના દર્દીઓ માટે વિનામૂલ્યે સેવા આપતા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ કેર સેન્ટરમાં 35 બેડ અને ઓક્સિજન સહિત આઇએસોલેશન વોર્ડની પણ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી…
કોરોના મહામારી વચ્ચે દર્દીઓ માટે બેડ, ઑક્સીજન અને ઈંજેક્સનની અછત સર્જાઈ છે, ત્યારે વલસાડ જિલ્લામાં નવા કોવિડ કેર સેન્ટરનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે…
અમદાવાદના જીએમડીસી મેદાનમાં ઉભી કરાયેલી 900 બેડની ધંન્વતરિ હોસ્પિટલમાં તમામ બેડ ફુલ થઇ ગયાં હોવાનું સત્તાધીશો જણાવી રહયાં…