પાંચ રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રો પર પીએમના ચિત્રની પ્રિન્ટિંગ ફરી શરૂ કરવાની યોજના
કેન્દ્ર રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ફરીથી છાપવાની યોજના ધરાવે છે
કેન્દ્ર રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ફરીથી છાપવાની યોજના ધરાવે છે
દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે પરંતુ મૃત્યુઆંક હજુ પણ ભયજનક છે.
દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા રાજ્યો અને કેન્દ્રની ચિંતા વધી રહી છે.
ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 90,928 નવા કેસ સામે આવ્યા…
એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે ભારત જેવા દેશોએ વાયરસ ફેલાવાને રોકવા માટે સાયન્સ આધારિત નીતિઓ બનાવવી જોઈએ
ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 8 હજાર 309 નવા મામલા સામે આવ્યા છે. આ દરમિયાન 236 દર્દીના મોત…
દેશમાં કોરોના સંક્રમણનાં આજનાં નવા કેસ 14146 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 144 લોકોના મોત નીપજ્યા…
કોરોનાનો કેર દેશમાં સતત ઘટી રહ્યો છે. ગત દિવસોમાં માત્ર 14, 313 નવા કેસ મળ્યા છે. આ આંકડો…
હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,21,17,826 થઈ ગઈ છે. દેશમાં કુલ 52,95,82,956 લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા