પાકિસ્તાની સેના અચાનક કયું ઓપરેશન ચલાવી રહી છે? ૫૫ હજાર લોકો ઘર છોડ્યા, ૨૭ વિસ્તારોમાં ૭૨ કલાકનો કર્ફ્યુ
પાકિસ્તાની સેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન સરબકાફ શરૂ કર્યું છે.…
પાકિસ્તાની સેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન સરબકાફ શરૂ કર્યું છે.…
ઔરંગઝેબના પુતળું બાળવામાં આવ્યા પછી હિંસા ફાટી નીકળ્યા બાદ મંગળવારે નાગપુરના 11 વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.સોમવારે સાંજે…
નવા વર્ષની સાંજ સુધીમાં મણિપુરમાં હિંસાની ઘટનાઓ બની હતી. સોમવારે (જાન્યુઆરી 1), થૌબલ જિલ્લામાં કથિત રીતે ત્રણ લોકોની…
સૌથી વધુ હંગામો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ઝારખંડના રાંચી અને પશ્ચિમ બંગાળના હાવડામાં થયો હતો.
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ત્રીજા મોજા બાદ રાજધાની દિલ્હીમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
રાજય સરકારે રાજયના આઠ મહાનગરોમાં કરફયુ યથાવત રાખ્યો છે પણ સમય ઘટાડીને રાત્રિના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો…
લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, બજાર, હેર કટીંગ સલૂન રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં રાત્રિ કર્ફ્યુને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફયુની…
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુરીમાં સતત બીજા દિવસે શ્રદ્ધાળુઓની હાજરી વગર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે
હવે રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી જ રહેશે કરફ્યુ.