ગીર સોમનાથ : દાંડીના સ્ટેટ હાઇવે પર નાળા મુકાતા ખેડૂતોને મુશ્કેલી,ખેત ઉત્પાદન માટે પાણીની સમસ્યા સર્જાય
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તંત્રની બેદરકારીને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે.સ્ટેટ હાઇવે પર આયોજન વગર નાળા બનાવવામાં આવતા ખેત…
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તંત્રની બેદરકારીને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે.સ્ટેટ હાઇવે પર આયોજન વગર નાળા બનાવવામાં આવતા ખેત…
નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે પૂનમની ભરતીના પાણીમાં એક ટેન્કર તણાઈ આવ્યું હતું,જલાલપોર પોલીસ દ્વારા આ ટેન્કરમાં પ્રવાહી ભરેલું હોવાનું અનુમાન લગાવીને તપાસ…
NCC ક્રેડેટ્સ દરરોજનું 40KMનુ અંતર કવર કરીને,દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો પ્રયાસ…
નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિને લઈને દાંડી ગામે આઝાદી મળ્યાને પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી.