અમદાવાદ : કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર માટે દોડધામ, એક જ દિવસમાં 15 હજાર ફોર્મનો ઉપાડ
રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુના કેસમાં રાજય સરકારે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુના કેસમાં રાજય સરકારે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.