વડોદરા : ચૈત્ર માસની શનિવારી અમાસ સાથેનો સંયોગ રચાયો, ચાંદોદ-કરનાળી ખાતે સેકડો ભાવિકો ઉમટ્યા
આજરોજ ચૈત્ર માસની શનિવારી અમાસ નિમિત્તે વડોદરા જિલ્લાના ચાંદોદ-કરનાળી ખાતે સેકડો ભાવિકો નર્મદા સ્નાન, દેવ દર્શન અને વિધિ…
આજરોજ ચૈત્ર માસની શનિવારી અમાસ નિમિત્તે વડોદરા જિલ્લાના ચાંદોદ-કરનાળી ખાતે સેકડો ભાવિકો નર્મદા સ્નાન, દેવ દર્શન અને વિધિ…
આજરોજ હનુમાન જયંતિનો પ્રસંગ ઠેરઠેર ભક્તિભાવ અને ઉત્સાહથી મનાવાયો હતો. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત ઘણા ગામોએ હનુમાન ભક્તોએ…
હનુમાન જયંતિની ઉજવણી દેશ ભરમાં ઉજવામાં આવી રહી છે સુરત હનુમાન જયંતીને લઈ હર્ષ સંઘવી ક્ષેત્રપાલ હનુમાનજી મંદિર…
ગાંધીનગર જિલ્લાના ડભોડા સ્થિત સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરે 151 કિલોની કેક કાપીને હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી…
ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
તમિલનાડુના મદુરાઈમાં ચિથિરાઈ ઉત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ ભીડમાં કચડાઈ જવાથી બે લોકોના મોત થયા…
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ક્ષત્રિય સમાજ પરિવારના સમૂહ જવારાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ઠેરઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી…
આ વર્ષે રામ નવમીનો તહેવાર ખૂબ જ ખાસ બનવાનો છે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે રામનવમી પર…