અંકલેશ્વર: પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી કેમિકલ વેસ્ટના નિકાલનું કૌભાંડ ઝડપાયું,પોલીસે તપાસ શરૂ કરી
ભરુચ એસ.ઑ.જીએ પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી ગેરકાયદેસર રીતે એસીડીક હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નિકાલ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
ભરુચ એસ.ઑ.જીએ પાનોલીની બી.આર.એગ્રોટેક કંપનીમાંથી ગેરકાયદેસર રીતે એસીડીક હેઝાર્ડ વેસ્ટ કેમીકલ નિકાલ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
ગુજરાત સરકારના 2.43 લાખ કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરી આપી દેવામાં આવી છે. બજેટમાં ભરૂચ જિલ્લા માટે…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામ નજીક અજાણ્યા શખ્સો કેમિકલ વેસ્ટનો જથ્થો ફેંકી નાસી ગયા હતા
ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિવિધ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો