રેલમ ચક્રવાતના કારણે નોર્થ ઇસ્ટના 6 રાજ્યમાં પુરની સ્થિતિ, જનજીવન અસ્તવ્યસ્ત
મણિપુરમાં સતત ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રેમલ ચક્રવાતના કારણે નોર્થ-ઇસ્ટનાં છ રાજ્યોમાં પૂરની…
મણિપુરમાં સતત ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રેમલ ચક્રવાતના કારણે નોર્થ-ઇસ્ટનાં છ રાજ્યોમાં પૂરની…
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામ ખાતે બિપરજોય વાવાઝોડાના કારણે છેલ્લા 48 કલાકથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો
કેન્દ્ર સરકારે ખાદ્યતેલની સ્ટોક લિમિટ નક્કી કરતા તેલના ભાવમાં ઘટાડો થાય તેવી આશા હતી
હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે નારંગી ચેતવણી જારી કરી છે. બાગેશ્વર, નૈનીતાલ, પૌરી, દહેરાદૂન જિલ્લામાં અતિભારે…
ગોધરા શહેરમાં પ્રીમોન્સૂન કામગીરી કરવામાં ન આવતા વારંવાર પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. ગોધરા શહેરમાં ગઈ રાત્રીના સમયે…