રાજ્યના મોટા ચાર મંદિરને 2 વર્ષમાં રૂ.164 કરોડથી વધુનું દાન મળ્યું
રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરમાં છેલ્લા બે વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યા છે.
રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરમાં છેલ્લા બે વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યા છે.