રાજ્યના મોટા ચાર મંદિરને 2 વર્ષમાં રૂ.164 કરોડથી વધુનું દાન મળ્યું
રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરમાં છેલ્લા બે વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યા છે.
રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરમાં છેલ્લા બે વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યા છે.
કે.એલ.જૈનના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે લોક સેવાના કાર્ય માટે રૂપિયા 75 લાખ અનુદાનરૂપે અર્પણ કરવામાં આવ્યા છે.
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે કોવિડ-19 મહામારીમાં સંઘર્ષ કરી રહેલા કલાકારોની સહાય માટે 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.