અંકલેશ્વર પોલીસ જગન્નાથ રથયાત્રાને લઈને સજ્જ, પોલીસ વડા ડો.લીના પાટીલ સહિતના અધિકારીઓએ રૂટ નિરીક્ષણ કર્યું
આગામી 1લી જૂનના રોજ ભરૂચ જિલ્લામાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે
આગામી 1લી જૂનના રોજ ભરૂચ જિલ્લામાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે
20 પોલીસ કર્મચારીઓની હેડ કવાટર્સમાં બદલી કરી દેવામાં આવી છે જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો…
ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે એસ.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમાનો વિદાય તો ડો.લીના પાટીલના આવકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું