ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણમંત્રી જીતું વાઘાણીની મોટી જાહેરાત
કોરોનાની બીજી લહેર સામાન્ય થતા રાજ્યમાં છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી શાળા પૂર્વવત કરવામાં આવી છે.
કોરોનાની બીજી લહેર સામાન્ય થતા રાજ્યમાં છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી શાળા પૂર્વવત કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું હતું હવેથી ધોરણ 10માં બેઝિક…
જીતુ વાઘાણી કહ્યું કે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ થવા વાતાવરણ અનુકૂળ છે, વાતાવરણ સારૂ તો બન્યું…
પ્રાથમિક શિક્ષણના વર્ગો ઓફલાઇન બંધ હોવાના પગલે ધોરણ 1 થી 5 ના બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી…
વતનમાં પહોચેલા જીતુ વાઘાણીને શણગારેલા બળદગાડામાં બેસાડીને ગામમાં ફેરવાયા
આ પુસ્તકમાં યોગ વિશેની માહિતી ગોપાલજી દ્વારા અને સામાન્ય જ્ઞાન વિશેની માહિતી ડો. સોનાલી અને શેફાલી દ્વારા તૈયાર…
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રા માટે રાજકોટ જીલ્લામાં પહોંચ્યા હતા. કાગવડના ખોડલધામમાં તેઓએ શીશ ઝુકાવ્યું…
અમદાવાદ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ પોલીસી હેઠળ 75 “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે…
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા લીંબડી સ્થિત પ્રાંત કચેરી ખાતેથી…