ભાવનગર : સૌની યોજનાથી ભરાનાર બોરતળાવની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજરોજ ભાવનગર ખાતે ‘યુવા શક્તિ દિન’ની ઉજવણીમાં સહભાગી થયાં બાદ બોરતળાવની મુલાકાત લીધી હતી.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજરોજ ભાવનગર ખાતે ‘યુવા શક્તિ દિન’ની ઉજવણીમાં સહભાગી થયાં બાદ બોરતળાવની મુલાકાત લીધી હતી.
પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે, શુભારંભ કરાવતા મંત્રી ચુડાસમાએ આપ્યું નિવેદન.
આઇઆઇટી (IIT)માં પ્રવેશ માટે જેઇઇ એડવાન્સ 2021 પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાને…