અમદાવાદ: નોનવેજ અને ઈંડાની લારી હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહાનગર પાલિકાની કાઢી ઝાટકણી
નોનવેજ અને ઈંડાની લારી હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ AMCની ઝાટકણી કાઢી છે
નોનવેજ અને ઈંડાની લારી હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ AMCની ઝાટકણી કાઢી છે
અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઇંડા અને નોન-વેજની લારીઓનો વિવાદ ઉભો થયો છે. રાજયમાં તુલ પકડી રહેલાં આ મુદ્દામાં…
અમદાવાદ લારી ગલ્લા એસો મોરચો ખોલી દીધો છે અને આંદોલનના મંડાણ કર્યા છે.
મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવાના મનપાના નિર્ણય બાદ હવે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આ નિર્ણયના સુરમાં સુર…