ભરૂચ : 12 વર્ષીય મુકબધિર કિશોરની કાયમ માટે જતી આંખનું નારાયણ હોસ્પિટલના તબીબોએ કર્યું સફળ ઓપરેશન…
મુકબધિર 12 વર્ષીય કિશોર બલદેવ વસાવા કે, જેઓ બોલી અને સાંભળી શકતો નથી, તેને આંખમાં તકલીફ હતી.
મુકબધિર 12 વર્ષીય કિશોર બલદેવ વસાવા કે, જેઓ બોલી અને સાંભળી શકતો નથી, તેને આંખમાં તકલીફ હતી.
દેશના 73મા પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાવાસીઓ માટે ગૌરવ લઇ શકાય તેવા સમાચાર આવ્યાં છે.