વલસાડ : ઈરાનમાં ફસાયેલા માછીમારો સુરક્ષિત પરત ફર્યા,પરિવારોમાં રાહત અને આનંદનો માહોલ જોવા મળ્યો
વલસાડ અને નવસારીના માછીમારો જે ઈરાનમાં રોજગારી માટે ગયા હતા,તેઓએ યુદ્ધના તણાવ વચ્ચે સુરક્ષિત રીતે વતન પરત ફરતા…
વલસાડ અને નવસારીના માછીમારો જે ઈરાનમાં રોજગારી માટે ગયા હતા,તેઓએ યુદ્ધના તણાવ વચ્ચે સુરક્ષિત રીતે વતન પરત ફરતા…
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 18 નોટિકલ મધદરિયે બોટ ડૂબી જવાના કારણે 11 જેટલા ખલાસીઓ ગુમ થયા હતા,જેમાંથી બે ખલાસીઓના…
જાફરાબાદ દરિયામાંથી 30 નોટિકલ માઈલ દૂર 3 મૃતદેહ મળી હોવાના એહવાલો છે. જાફરાબાદના 7 માછીમારો અને ગીર સોમનાથના…
ભરૂચના હાંસોટના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારી કરવા માછીમારોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે તેમના…
પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 -22માં પાકિસ્તાન…
શ્રીલંકન નેવીએ મંગળવારે સવારે 13 ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો હતો. જેમાં 5 માછીમારો ઘાયલ થયા હતા. આ…
ભરૂચમાં ગત રાત્રે સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.સ્થાનિક માછીમારોએ…
ભારતીય જળસીમામાં માછીમારી કરતા પકડાયેલા 78 માછીમારોની સાથે 2 બાંગ્લાદેશી માછીમારોની ધરપકડ કરી, કોસ્ટ ગાર્ડે શંકાસ્પદ ગતિવિધિઓને લઈ…
નર્મદા નદીમાં ગેરમાછીમારો દ્વારા ગેરકાયદે માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃતિઓ રોકવા પરંપરાગત માછીમારોએ તંત્રને રજુઆત કરી છે.…
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માછીમારોએ માછીમારીની નવી સીઝન તારીખ 1 ઓગસ્ટના બદલે 15 ઓગસ્ટથી શરુ કરવા સરકારે કરેલા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને…