ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તલાટી કમ મંત્રીઓ દ્વારા નીકળી તિરંગા બાઇક રેલી…
રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા ભરૂચના તલાટી કમ મંત્રીઓએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા બાઇક રેલી…
રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા ભરૂચના તલાટી કમ મંત્રીઓએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા બાઇક રેલી…
સુરત શહેરના ટેક્સટાઈલ વેપારીઓને રૂ. 50 કરોડથી વધારેની કિંમતના 10 કરોડથી વધુ ત્રિરંગાનો ઓર્ડર આપવામાં આવ્યો છે..
માટેલ પદયાત્રા સંઘ-જોગવડ દ્વારા પ્રતિવર્ષ ચૈત્ર નવરાત્રીમાં જામનગરથી અનેક શ્રધ્ધાળુઓને પગપાળા માટેલ દર્શનાર્થે લઈ જવામાં આવે છે
એડવાઇઝરીમાં ભારતીય ધ્વજ સંહિતા(ઇન્ડિયન ફ્લેગ કોડ)નું કડકપણે પાલન કરવાના આદેશ આપ્યા છે.
ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ પ્રધાન દિલિપ ઠાકોર ધ્વજવંદન કરશે
મંગળવારે ગુજરાતના દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના ધ્વજ પર વીજળી પડતાં મંદિરના 52 યાર્ડના ધ્વજને ભારે નુકસાન પહોંચ્યું હતું