સુરત : ફૂડ પોઈઝનિંગમાં સપડાયો પરિવાર,શનિવારે રાત્રે મંગાવેલું ભોજન બન્યું કાળ, 5 વર્ષની આર્યાનું નીપજ્યું કરૂણ મોત!
સુરતના વરાછા સ્થિત રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોક કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી મંગાવેલું કાજુ અને પનીરનું પંજાબી…
