આંધ્રપ્રદેશના દારૂ કૌભાંડમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી પણ ઝડપાયા, SIT એ ચાર્જશીટમાં આરોપી બનાવ્યા
ચાર્જશીટ મુજબ, YSRCP સરકારે દારૂ વિતરણ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માટે દારૂ નીતિ ડિઝાઇન કરી હતી, જેનાથી આરોપી…
ચાર્જશીટ મુજબ, YSRCP સરકારે દારૂ વિતરણ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માટે દારૂ નીતિ ડિઝાઇન કરી હતી, જેનાથી આરોપી…
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે. ટીડીપીએ આ…
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન થયું છે. પ્રકાશ સિંહ બાદલ ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા.…
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભા ગજવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો…
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક છે. કાશ્મીરમાં એક દાયકાથી તૈનાત ટીચર રજની બાલા શહીદ થયા હતા.
તમને જણાવી દઇએ કે, અગાઉ ભાજપ સંગઠન દ્વારા 12 સભ્યોની કોર ગ્રુપ સમિતિની રચના કરાઈ હતી.
મણિપુર વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન શનિવારે શરૂ થયું છે. મણિપુરના 6 જિલ્લાની 22 વિધાનસભા બેઠકો…
એન ચંદ્રબાબુ નાયડુએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને વહેલી તકે કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.