અંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત હાલતમાં મળ્યો,હત્યાની આશંકા
અંકલેશ્વરની સાયોના કેર કંપનીમાંથી ગુમ કર્મચારીનો મૃતદેહ સાત દિવસે કંપની નજીક ઊંડા ખાડામાંથી વિકૃત હાલતમાં મળી આવતા હત્યાની…
અંકલેશ્વરની સાયોના કેર કંપનીમાંથી ગુમ કર્મચારીનો મૃતદેહ સાત દિવસે કંપની નજીક ઊંડા ખાડામાંથી વિકૃત હાલતમાં મળી આવતા હત્યાની…
સુરતના લિંબાયત વિસ્તારમાં નવજાત બાળકીનો મૃતદેહ કચરાના ઢગલામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે
વડોદરાના સાવલી તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ અને મંજુસરના રહેવાસી વિજય વાઘેલાના પુત્રનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે.
સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં થયેલ હત્યા બાદ પોલીસ એક્ષનમાં આવી ગઈ છે.
કચ્છની સરહદ પર બીએસએફ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો બીએસએફના જવાનોને મોટી સફળતા મળી છે.
અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાંથી યુવાન અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
બાવા રેહાન દરગાહ નજીક જમીનમાં ખોદકામ દરમ્યાન કબર મળી આવતા લોકોમાં કુતુહુલ સર્જાયું હતું.
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ બાદ હવે કોરોનાના કપ્પા વેરિયન્ટનો ખતરો દેશભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં પણ…