અંકલેશ્વર: ગાંધી જયંતિ નિમિત્તે ઉમરવાડા ગ્રામપંચાયતની વિશેષ ગામસભા યોજાય, વિવિધ મુદ્દે કરાય ચર્ચા
ઉમરવાડા ગ્રામપંચાયતના સરપંચ ઈમ્તિયાઝ માકરોડની અધ્યક્ષતામાં આ બેઠક રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ..…
ઉમરવાડા ગ્રામપંચાયતના સરપંચ ઈમ્તિયાઝ માકરોડની અધ્યક્ષતામાં આ બેઠક રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ..…
અંકલેશ્વર: ઉદ્યોગ મંડળના હોદ્દેદારો દ્વારા ગાંધી જયંતી નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી…
સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીને જન્મ જયંતી નિમિત્તે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વચ્છતા અંગેના શપથ પણ લેવામાં…
ભરૂચની આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા 2 ઓક્ટોબરના પવિત્ર અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે તેઓને…
શ્રી રેવા સેવા સમન્વય સમિતિ-ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસરમાં કાર્યરત પાઠદાન કેન્દ્ર દ્વારા 2જી ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણી…
લાયન્સ ક્લબ દ્વારા પશ્ચિમ રેલવેના સહયોગથી ગાંધી જયંતિ નિમિતે સફાઈ અને સત્યના સૂત્રને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરવામાં…
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ સુધ્ધી માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે…
ગાંધીજીએ 1913માં કહ્યું હતું કે જેમ ખોરાક મન માટે જરૂરી છે તેમ સ્નાયુઓ અને હાડકાં માટે પણ કસરત…
મહાત્મા ગાંધી જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં…
મહાત્મા ગાંધી પોતાને એક ચતુર વેપારી કહેતા હતા. તેઓએ તેમનું દરેક પગલું ખૂબ જ કાળજીપૂર્વક લીધું. શું કહેવું,…