ભાવનગર: 151 કુવારીકાઓએ માં આદ્યશક્તિનું સ્વરૂપ ધારણ કર્યું,ગરબા રમી માતાજીની કરી આરાધના
કાલિયાબીડ સદગુરુ આશ્રમ ખાતે 151 કુવારીક બળાઓએ આધ્યશક્તિનું સ્વરૂપ ધારણ કરી નવરાત્રીની ઉજવણી કરી હતી.
કાલિયાબીડ સદગુરુ આશ્રમ ખાતે 151 કુવારીક બળાઓએ આધ્યશક્તિનું સ્વરૂપ ધારણ કરી નવરાત્રીની ઉજવણી કરી હતી.
નવરાત્રીમાં ગરબા રમ્યા પછી થાક લાગતો હોય છે. આ થાકની અસર બીજા દિવસે દેખાય છે. થાક લાગે ત્યારે…
નર્મદા જિલ્લાના રાજપીપળામાં શેરી ગરબાને જીવંત રાખવા માટે સંસ્કાર યુવક મંડળ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો
ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકા બા પ્રાઇમરી શાળાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી નિમિતે ગરબા…
માઁ અંબાની આરાધનાના પર્વ નવરાત્રીની ખેલૈયાઓ દ્વારા રંગચંગે ઉજવણી કરવામાં આવી રહી છે,
આદ્યશક્તિના પર્વના પાંચમા દિવસે ભાવનગર સરદાર પટેલ સોસાયટીમાં ખેલૈયાઓએ પરંપરાગત રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં વડોદરામાં અનોખા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે
ગરબા નાઇટ પર આકર્ષક દેખાવા માટે આ સુંદર દેખાવ અજમાવો. તમે પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી…
ભાવનગરમાં નવરાત્રીના પર્વની ઉજવણી દુઃખ ભંજની દેવુમાના મંદિરમાં ગરબા મહોત્સવનું આયોજન બાળકીઓ દ્વારા પરંપરાગત રીતે ગરબા કરાયા ભાવનગરના…
આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવ દિવસ સુધી માઁ દુર્ગાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવશે અને ખેલૈયાઓ…