અંકલેશ્વર: ગેસ ગળતરથી પરેશાન સંજાલી ગામના લોકોની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી
અંકલેશ્વરના સંજાલી ગામમાં વારંવાર ગેસ ગળતરના કારણે થતી પરેશાની બાબતે ગ્રામજનોની રજૂઆત સાંસદ મનસુખ વસાવાએ સાંભળી હતી
અંકલેશ્વરના સંજાલી ગામમાં વારંવાર ગેસ ગળતરના કારણે થતી પરેશાની બાબતે ગ્રામજનોની રજૂઆત સાંસદ મનસુખ વસાવાએ સાંભળી હતી
ગેસ લીક થયા બાદ 11 લોકો બેભાન થઈ ગયા. ફાયર બ્રિગેડ, પોલીસ અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે.
પંજાબના લુધિયાણામાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ગયાસપુર વિસ્તારમાં ઝેરી ગેસના લીકેજને કારણે નવ લોકોના…
ગેસ ગળતરના કારણે બંને ફસાઈ જતાં તેમને બચાવવાની કામગીરીમાં પહેલાં ધોળકા ફાયર વિભાગના કમર્ચારીઓ જોડાયા હતા
ભરૂચના બંબાખાના વિસ્તારની લલ્લુભાઇની ચાલના એક મકાનમાં અચાનક ગેસ બોટલ લાઈનમાં લીકેજ થતાં ભડકાથી એક મહિલા દાઝી હતી.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનાં પોંસરી ગામમાં ક્લોરીન પ્લાન્ટમાંથી ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી
સુરતની સચિન જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 6 લોકોના મોતનો મામલો, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા 6 કામદારોને ગેસની અસર થઈ હતી
મહેસાણા પાલનપુર હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થયો હતો જેના કારણે…
મોડી રાત્રે મુંબઇ નજીક બદલાપુરના ઔદ્યોગિક એમઆઈડીસી કેમ્પસમાં અંધાધૂંધી છવાઈ ગઈ હતી જ્યારે અહીંના નોબેલ ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ…