ભરૂચ: વાગરાના સડથલા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ
વાગરા તાલુકાના સડથલા ખાતે નવા ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ થતા ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
વાગરા તાલુકાના સડથલા ખાતે નવા ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ થતા ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ ગામના ગંગાજીના પવિત્ર ધામના લીધે ગામના અને ગામ બહારના લોકો પ્રવાસે આવતા હોય એ સંજોગોમાં ગામના વિકાસની…