🔴 Breaking
ભરૂચ: પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પરથી રૂ.7 લાખથી વધુના બીયરના ટીન સાથે ટ્રક ચાલકની ધરપકડ, કુલ રૂ.19.28 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા માટે ‘ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન’ની અનોખી પહેલભરૂચ: સિંધવાઈ ગણેશ મંડળમાં ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન ગણેશજી,બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્રઅંકલેશ્વર:  સરગમ કોમ્પ્લેક્સ નજીક વરલી મટકાનો જુગાર રમતા 8 જુગારીઓને SMCની ટીમે ઝડપી પાડ્યાભરૂચ: પરીએજ નજીક ખાડીમાંથી પુન: વધુ એક 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ભરૂચ: હાંસોટના સાહોલ ઇલાવ રોડ પર વૃક્ષ ધરાશાયી, વીજ પોલને નુકસાન-માર્ગ બંધઅંકલેશ્વર:  તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું, રેન્જ આઈ.જી. સંદીપસિંહ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: ટાંકી ફળીયા સરકાર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં વૈષ્ણોદેવી ધામની ભવ્ય થીમનું નિર્માણ, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્રભરૂચ: પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પરથી રૂ.7 લાખથી વધુના બીયરના ટીન સાથે ટ્રક ચાલકની ધરપકડ, કુલ રૂ.19.28 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા માટે ‘ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન’ની અનોખી પહેલભરૂચ: સિંધવાઈ ગણેશ મંડળમાં ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન ગણેશજી,બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્રઅંકલેશ્વર:  સરગમ કોમ્પ્લેક્સ નજીક વરલી મટકાનો જુગાર રમતા 8 જુગારીઓને SMCની ટીમે ઝડપી પાડ્યાભરૂચ: પરીએજ નજીક ખાડીમાંથી પુન: વધુ એક 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ભરૂચ: હાંસોટના સાહોલ ઇલાવ રોડ પર વૃક્ષ ધરાશાયી, વીજ પોલને નુકસાન-માર્ગ બંધઅંકલેશ્વર:  તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું, રેન્જ આઈ.જી. સંદીપસિંહ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: ટાંકી ફળીયા સરકાર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં વૈષ્ણોદેવી ધામની ભવ્ય થીમનું નિર્માણ, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

Tag: <span>Gujarat government</span>

ગુજરાત : રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય,પાક નુકસાની માટે ખેડૂતોને આપવામાં આવનાર સહાયમાં કરાયો વધારો

Nov 11, 2025 1 min read

ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું.…

ગુજરાત: રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય,ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત

Nov 5, 2025 1 min read

રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય…

રાજ્ય સરકારે મંત્રી મંડળની રચના બાદ જિલ્લા પ્રભારી પ્રધાનોની કરી નિમણૂક

Nov 1, 2025 1 min read

રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના બાદ પ્રધાનોને પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી હતી. સુવ્યવસ્થિત સંચાલન માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં…

ગાંધીનગર : રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપતિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે વિધિવત રીતે પદભાર સંભાળ્યો

Oct 28, 2025 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વર્ણિમ સંકુલમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો…

અમરેલી : JCB’થી પુષ્પવર્ષા કરી નવનિયુકત ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાનું ભવ્ય સ્વાગત કરાયું, સમર્થકોનો જમાવડો જામ્યો…

Oct 19, 2025 1 min read

અમરેલી જિલ્લાના લાઠી ખાતે નવનિયુકત ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાને કુમકુમ તિલક સહિત રજવાડી સાફો અને JCBથી પુષ્પવર્ષા કરી ભવ્ય…

અંકલેશ્વર: દાદાની નવી ટીમમાં MLA ઇશ્વરસિંહ પટેલ બન્યા મંત્રી, વતન કુડાદરા અને પંડવાઈમાં ઉત્સવનો માહોલ

Oct 17, 2025 1 min read

ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન પ્રાપ્ત થયું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર…

અમરેલીમાં ખુશીનો માહોલ : કૌશિક વેકરીયાનો મંત્રીમંડળમાં સમાવેશ, પરિવારજનો-સમર્થકોએ ઉજવણી કરી…

Oct 17, 2025 1 min read

ગુજરાત સરકારના પ્રધાન મંડળના વિસ્તરણમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો સમાવેશ કરવામાં આવતા પરિવારજનો સહિત તેઓના સમર્થકોએ ફટાકડા ફોડી…

નર્મદા : સરકાર નિષ્ફળ ગઈ છે એટલે મંત્રીઓ બદલવામાં આવી રહ્યા છે ,MLA ચૈતર વસાવાની તીખી પ્રતિક્રિયા

Oct 17, 2025 1 min read

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે,જોકે નવા મંત્રી મંડળને લઈને દેડિયાપાડાના…

બનાસકાંઠા : નવા મંત્રીમંડળમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો સમાવેશ, પરિવાર અને સમર્થકોમાં ખુશીનો માહોલ…

Oct 17, 2025 1 min read

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા તેઓના પરિવાર અને સમર્થકોમાં ભારે…

ગુજરાત રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણની પ્રક્રિયા તેજ,તમામ મંત્રીઓના લેવાયા રાજીનામા

Oct 16, 2025 1 min read

ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.…