અમદાવાદ : CPCBના રિપોર્ટને લઈ સાબરમતી નદી પ્રદૂષણ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા…
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી
નદીઓમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કડક માં કડક પગલાં લેવા જોઇએ તો જ નદીઓને સ્વચ્છ કરી શકાશે.