ભરૂચ શક્તિનાથ ખાતે ગોપાલક સમાજ દ્વારા ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી કરાઈ
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખીના નાદથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. ભગવાનને…
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખીના નાદથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. ભગવાનને…
ગામની શેરી તેમજ ગલીઓમાં ક્રિષ્ના ના નાદથી વાંસોજ ગામ ગુંજી ઉઠ્યું હતું તેમજ ગામની વિવિધ જગ્યાએ જગ્યાએ મટકી ફોડવામાં…
કૃષ્ણજન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.વરસાદમાં પણ કૃષ્ણભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ભરૂચ |…
નોટિફાઈડ વિસ્તારમાં તમામ માર્ગો ઉપર ધજા તોરણોનુ સુશોભન કરવામાં આવી રહ્યુ છે.આગામી ૨૬મી ઓગસ્ટના રોજના બપોરે ૧ કલાકથી…
ભરૂચ શહેરની શેરીએ શેરીએ નંદ ઘેર આનંદ ભયોનું વાતાવરણ જામી ગયું છે. તો કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે…
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં આવેલ શ્રવણ વિદ્યાધામ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાવામાં આવી હતી.
પંચાંગ અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની આઠમનાં રોહિણી નક્ષત્રમાં 12 વાગ્યે થયો હતો.
આ દિવસે કૃષ્ણ ભક્તો દિવસભર ઉપવાસ રાખે છે અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનાં પૂજા પાઠ કરવામાં આવે છે.