ભરૂચ : “કનેક્ટ ગુજરાત”ની ધારદાર રજૂઆતથી તંત્ર દોડતું થયું,ઝઘડિયાના માધવપુરા રેલવે ગરનાળામાં ગંદકીના સામ્રાજ્ય પર તંત્રની કામગીરી સામે રોષ
EXCLUSIVE : “કનેક્ટ ગુજરાતની ઈમ્પૅક્ટ” માધવપુરા રેલવે ગરનાળા મુદ્દે ગ્રામજનોને મળ્યો ટેકો ધારદાર રજૂઆતથી રેલવે તંત્ર દોડતું થયું…
