ભરૂચ : પર્યાવરણ માટેની જીવનશૈલી અભિયાન અંતર્ગત ત્રિપલ-R સેન્ટરનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદઘાટન…
પર્યાવરણ માટેની જીવનશૈલી અભિયાન અંતર્ગત ભરૂચમાં નગરપાલિકા દ્વારા પાંચબત્તી વિસ્તાર સ્થિત રંગ ઉપવન નજીક રિડ્યુસ, રિયુઝ, એન્ડ રિસાયકલ…
પર્યાવરણ માટેની જીવનશૈલી અભિયાન અંતર્ગત ભરૂચમાં નગરપાલિકા દ્વારા પાંચબત્તી વિસ્તાર સ્થિત રંગ ઉપવન નજીક રિડ્યુસ, રિયુઝ, એન્ડ રિસાયકલ…
અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢમાં સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું
પાટણ જિલ્લાના રાધનપુરના સીનાળ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 91 FM ટ્રાન્સ્મીટર્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સાળંગપુરમાં હનુમાન જયંતિ નિમિતે ભવ્ય ભોજનલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
નવસારી શહેરમાં રામકથા કાર્યરત છે, જેનો લાભ લેવા રાજ્યના મંત્રી સહિતના રાજકારણીઓ દરરોજ પધારી રહ્યા છે
સમગ્ર રાજ્યમાંથી સાયબર ક્રાઇમના કેસ ખૂબ જ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકો સાયબર ક્રાઇમનો…
સૂજનીની અદભૂત અને બેનમૂન હસ્તકળા ઉત્પાદનના વણાટકામની તાલીમ માટે રોશની પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચમાં સૂજની રેવા સેન્ટરનું જિલ્લા કલેક્ટરની…
ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લાને માર્ગ-પરિવહન લોકાર્પણક્ષેત્રે વધુ એક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે આશરે રૂપિયા ૮૯ કરોડના ખર્ચે…