દેશમાં ગત 24 કલાકમાં કોરોનાથી 149 લોકોનાં મોત, 2,528 નવાં કેસ
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણથી કૂલ 5,16,281 લોકોનાં મોત થઇ ગયા છે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણથી કૂલ 5,16,281 લોકોનાં મોત થઇ ગયા છે.
મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાના 1 લાખ 38 હજાર 556 એક્ટિવ કેસ છે. સાથ જ અત્યાર સુધીમાં 3 કરોડ…
એક દિવસમાં કોરોનાના ફક્ત 13, 596 નવા કેસ મળ્યા છે. જેના કારણે એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો…